ધોરણ 9-10ના અનુસૂચિત જાતિના વિધાર્થીઓને ભારત સરકારની શિષ્યવૃત્તિ (કેન્દ્ર પુરસ્કૃત યોજના)

Spread the love

ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના ( Scholarship for SC Students ) ધોરણ 9 અને 10 ના વિધાર્થીઓ માટે શિષ્યવૃતિ ની સહાય આપવામાં આવે છે, જેની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે.

ધોરણ 9-10ના વિધાર્થી સહાય ( Scholarship for SC Students )

ઉદ્દેશ

અનુસૂચિત જાતિના વિધાર્થીઓની શિક્ષણનું પ્રમાણ વધે અને ડ્રોપ આઉટ દરમાં ઘટાડો થાય.

આવક મર્યાદા

વાર્ષિક Rs 2.50 લાખ સુધી

પાત્રતાના ધોરણો

સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી શાળાઓમાં ભણતા ધોરણ 9/10ના વિધાર્થીઓ

અમલીકરણ કરતી કચેરી

શહેરી વિસ્તાર | ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી

અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા

આધારકાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર

Scroll to Top